જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ?

જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ?

3063 0 Publisher

395006

44, ishwarnagar soc. Near shyamdham temple, sarthana jakatnaka, Surat, India - 395006

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
0

0 Reviews

5
0%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Services

Questions & Answers

150 / 250 Characters left


About જો તમે ગુજરાત વિશે જાણતા હોય તો મને કહો . . . . ? ? ? in 44, ishwarnagar soc. Near shyamdham temple, sarthana jakatnaka, Surat

આપેજની વાતો ની વાહ વાહ ના કરશો પણ ગમી જાય તો અનુસરણ જ કરજો.. કોઇ અહી આવી ને પોતાનો અંગુઠો ઉંચો કરી જશે તેના કરતા પણ જે તે વિચાર ને જીવન મા મહ્ત્વ આપી તે દિશા મા કઇ એકાદ પ્રયત્ન કરશે તે જ વધુ અગત્યનુ છે.. અને કોઇ વાત બહુ ગમી જાય તો શરુઆત કુટુંબ મા ફેલાવી ને પછી મિત્રો મા ને પછી તમારા કોઇ ને કોઇ નેટવર્ક મા ફેલાવજો.. બસ આ વીચારોના બીજ નુ વ્રુક્ષ બનાવજો.. ફળ-ફુલ તો સમય આવે લાગશે જ.. અને એ જ તો વ્રુક્ષ નો નિયમ છે.. સમાજ પાસેથી..કુદરત પાસે થી બહુ લીધુ છે.. તો બસ આ રીતે એને કઇક આપવુ...બાકી કાલ કોણે જોઇએ છે અહી??? રાહ ના જોઇશ કાલ ની ઓ, મુસાફીર..ઓ, રાહગીર.. બસ વિચારો ના આ બીજ તારા માર્ગ મા વાવતો જા.. વ્રુક્ષ તો જ્યારે સમય આવશે ઉગશે તને એના ફળ ખાવા મળે કે ના મળે તુ બસ વિચારો નુ વાવેતર કરતો જા... તારી પાછળ એ માર્ગે ચાલનાર ને ફુલની મહેક મળશે.. ભુખ્યા થશે ત્યારે આ આમ્રફળ ખાશે...ઓ મારા વ્હાલા જગત એક જ પ્રાર્થના તુ બસ ખાલી તારા માર્ગમા આ વાવણી કરતો જા... વાવણી કરતો જા...!!!

Popular Business in surat By 5ndspot

© 2024 FindSpot. All rights reserved.